આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

સુવાક્યો

  સુવાક્યો

*:~> **મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી**.*
*:~> **મારુ જીવન એજ મારો સંદેશ છે.*
*:~> **બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.*
*:~> **શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.*
*:~> **વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.*
*:~> **કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.*
*:~> **નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.*
*:~> **શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.*
*:~> **શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.*
*:~> **શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.*
*:~> **કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.*
*:~> **શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે**, **લગની છે.*
*:~> **બાળકોને શાબાશી**, **પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.*
*:~> **બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.*
*:~> **સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.*
*:~> **હું કદી શીખવતો નથી**, **હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.*
*:~> **શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.*
*:~> **તમે ન બોલો તમારા કામને બોલવા દો.*
*:~> **જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.*
*:~> **ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.*
*:~> **પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.*
*:~> **બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.*
*:~> **બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.*
*:~> **દરેક બાળક એક કલાકાર છે.*
*:~> **વિચાર કરતાં જ્ઞાન સારુ.*
*:~> **બધુ જ પરિવર્તનશીલ છે**, **કશું પણ સ્થિર રહેતું નથી**,*
*:~> **વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.*
*:~> **તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.*
*:~> **તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.*
*:~> **જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.*
*:~> **મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ**,*
*:~> **જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.*
*:~> **ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.*
*:~> **વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.*
*:~> **ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.*
*:~> **સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.*
*:~> **બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.*
*:~> **આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.*
*:~> **એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.*
*:~> **આજની મહેનત આવતી કાલનું પરીણામ.*
*:~> **દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.*
*:~> **સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન**, **તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.*
*:~> **નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.*
*:~> **સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.*
*:~> **સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.*
*:~> **આશા એક શમણાં જેવી છે**, **જે ભાગ્ય જ ફળે છે.*
*:~> **વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.*
*:~> **દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.*
*:~> **નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.*
*:~> **સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.*
*:~> **એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.*
*:~> **કરેલો યજ્ઞ**, **પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.*
*:~> **અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.*
*:~> **પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.*
*:~> **ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.*
*:~> **જીવન સંઘર્ષનું બીજું નામ છે.*
*:~> **જગતના અંધારા ફળે એ સૂર્ય**, **ઉરના અંધારા ફળે એ ધર્મ.*
*:~> **જેની પાસે ફક્ત પૈસા જ છે**, **તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.*
*:~> **જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ
નથી.*
*:~> **વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.*
*:~> **જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.*
*:~> **પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.*
*:~> **માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.*
*:~> **જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.*
*:~> **એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.*
*:~> **સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.*
*:~> **બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.*
*:~> **ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.*
*:~> **સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.*
*:~> **વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.*
*:~> **જ્યાં બુધ્ધિ શાસન કરે છે**, **ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.*
*:~> **સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.*
*:~> **ઇર્ષા આંધળી હોય છે**, **તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.*
*:~> **નિરાશ થવું એટલે નાસ્તિક થવું.*
*:~> **ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.*
*:~> **સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.*
*:~> **બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.*
*:~> **કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.*
*:~> **જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.*
*:~> **મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.*
*:~> **દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.*
*:~> **એક આંગણું આપો**, **આખું આભ નહિ માગું.*
*:~> **અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.*
*:~> **મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.*
*:~> **સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે**, **ગુલામી તેની શરમ છે.*
*:~> **પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.*
*:~> **આજના વિચારો આવતી કાલે બોલો.*
*:~> **તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.*
*:~> **સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.*
*:~> **સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.*
*:~> **હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.*
*:~> **કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.*
*:~> **આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.*
*:~> **સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.*
*:~> **માતા બાળકની શિક્ષા**, **દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.*
*:~> **બાળકો પ્રભુના પયગંબરો છે.*
*:~> **બાળકો રાષ્ટ્રનું સુકાન છે.*
*:~> **શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.*
*:~> **ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.*
*:~> **કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.*
*:~> **આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.*
*:~> **સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.*
*:~> **માતા બાળકની શિક્ષા**, **દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.*
*:~> **બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.*
*:~> **જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.*
*:~> **ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.*
*:~> **સમય કિમતી છે**, **પણ સત્ય તો એથી વધુ કિમતી છે.*
*:~> **જે કંઇ શીખવવાની હિંમત કરે છે**, **તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.*
*:~> **ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.*
*:~> **વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.*
*:~> **ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.*
*:~> **સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.*
*:~> **બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.*
*:~> **આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.*
*:~> **એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.*
*:~> **આજની મહેનત આવતી કાલનું પરીણામ.*
*:~> **દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.*
*:~> **સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.*
*:~> **નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.*
*:~> **સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.*
*:~> **સફળતા મેળવવા ચિંતા નહી**, **ચિંતન કરો.*
*:~> **આશા એક શમણાં જેવી છે**, **જે ભાગ્ય જ ફળે છે.*
*:~> **વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.*
*:~> **દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.*
*:~> **નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.*
*:~> **સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.*
*:~> **એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.*
*:~> **કરેલો યજ્ઞ**, **પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.*
*:~> **અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.*
*:~> **પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.*
*:~> **ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.*
*:~> **જીવન સંઘર્ષનું બીજું નામ છે.*
*:~> **જગતના અંધારા ફળે એ સૂર્ય**, **ઉરના અંધારા ફળે એ ધર્મ.*
*:~> **જેની પાસે ફક્ત પૈસા જ છે**, **તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.*
*:~> **જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય
જ****નથી.*
*:~> **વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.*
*:~> **જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.*
*:~> **પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.*
*:~> **માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.*
*:~> **જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.*
*:~> **સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.*
*:~> **બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.*
*:~> **ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.*
*:~> **સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.*
*:~> **વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.*
*:~> **જ્યાં બુધ્ધિ શાસન કરે છે**, **ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.*
*:~> **સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.*
*:~> **ઈર્ષા આંધળી હોય છે**, **તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.*
*:~> **નિરાશ થવું એટલે નાસ્તિક થવું.*
*:~> **ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.*
*:~> **સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.*
*:~> **બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.*
*:~> **કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.*
*:~> **જેને હારવાનો ડર છે**, **તેની હાર નિશ્ચિત છે.*
*:~> **લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.*